fbpx

1954માં નહેરુને જોવા કુંભમાં ભાગદોડ મચેલી 1000 લોકોએ જીવ ગુમાવેલા

Spread the love

મહાકુંભ 2025માં અનેક લોકોએ ભાગદોડ મચવાને કારણે જીવ ગુમાવ્યા છે, પરંતુ આ પહેલાં પણ અનેક કુંભ મેળામાં આવા અકસ્માતો થયા છે. અંગ્રેજોના સમયમાં પણ કુંભમાં લોકોના મોતની ઘટના બની હતી. 1820માં હરિદ્વાર કુંભ મેળામાં 450 લોકોએ જીવ ગુમાવેલા.

1954માં જ્યારે સ્વતંત્ર ભારતનો પ્રથમ કુંભ મેળો પ્રયાગરાજમાં આયોજિત થયો હતો ત્યારે તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કુંભ મેળામાં ગયા હતા અને તેમને જોવા લોકોની મોટી ભીડ જમા થઇ હતી. લોકોની ભીડ તેમના તરફ આવી રહી છે એવું માનીને સાધુ સંતોએ તલવાર અને ત્રિશુળથી લોકો પર હુમલો કર્યો અને તેમાં મચેલી ભાગદોડમાં 1,000 લોકોના મોત થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ 2019માં આ ઘટના માટે નહેરુને જવાબદાર ગણ્યા હતા.

error: Content is protected !!