fbpx

Latest News

પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી

પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ

લાખોનો પગાર પણ ઓછો પડતા ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારી 5 લાખની લાંચ લેતો ઝડપાયો, નિવૃત્તિના 8 મહિના બાકી હતા

કોકરોચ જનતા પાર્ટી ફાઉન્ડર ભારત આવશે: દિલ્હી એરપોર્ટ પર સમર્થકોને…

એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ

પેટ્રોલ પંપ પર કારમાં 45 લીટરની ટાંકીમાં 52 લીટરથી વધુ પેટ્રોલ ભરાયું

વધુ એક દેશે નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ…

PM મોદીએ કહ્યું ગરમીથી બચો..આખરે ‘મન કી બાત’નો એજેન્ડા શું છે? 

1 જૂનથી બદલાયા આ નિયમો; LPG સિલિન્ડર મોંઘા… કાર પણ મોંઘી, આ 5 મોટા ફેરફારો થયા!

દેશ – India

કોકરોચ જનતા પાર્ટી ફાઉન્ડર ભારત આવશે: દિલ્હી એરપોર્ટ પર સમર્થકોને…

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જાહેરાત કરતા જણાવ્યું છે કે, તે આગામી 6 જૂને ભારત પરત ફરશે. પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અને છબરડાઓ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ…

ગુજરાત

પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી

પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી –     પૂનમના પવિત્ર દિવસે યોજાયો કાર્યક્રમ –      વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા          સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ દેસાઈની પોળમાં સ્થિત શ્રી મદન મોહન લાલજી મંદિરે પૂનમના પવિત્ર દિવસે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ-બહેનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા મનોરથ ઉત્સવનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી મદન મોહન લાલજીને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ સમાજના ભક્તોએ ભગવાનના ગુણગાન ગાઈ ભક્તિનો માહોલ સર્જ્યો હતો મંદિર પરિસરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું ઉપસ્થિત ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મનોરથ ઉત્સવના સફળ આયોજન બદલ ભક્તજનો અને આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો જીલ રાવલ સાબરકાંઠા

રાજનીતિ

પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકતરફી જીત AAPને શું વિધાનસભામાં ફાયદો અપાવશે?

પંજાબના નાગરિક સંસ્થા ચૂંટણીના પરિણામોએ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણની દિશા અંગે સંકેતો આપ્યા છે. ચૂંટણી પરિણામોમાં શાસક આમ આદમી પાર્ટી (AAP) સૌથી મજબૂત રાજકીય બળ તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસ, શિરોમણી અકાલી…

બોલીવૂડ- Entertainment

હેલ્થ

હવે MBBS પૂરું કરવા માટે તમારી પાસે હશે 10 વર્ષ; જાણો NMCના નવા પ્રસ્તાવમાં કયા ફેરફારો આવી રહ્યા છે?

નેશનલ મેડિકલ કમિશન (NMC)એ મેડિકલ વિદ્યાર્થીઓ માટે એક મોટો ફેરફાર પ્રસ્તાવિત કર્યો છે. નવા ડ્રાફ્ટ મુજબ, MBBS કોર્સ પૂર્ણ કરવા માટે મહત્તમ સમયગાળો 9 વર્ષથી વધારીને 10 વર્ષ કરી શકાય છે. આનો અર્થ એ છે…

error: Content is protected !!