fbpx

Latest News

અમદાવાદમાં સ્ટેડિયમ માટે રસ્તો પહોળો કરવા 50થી વધુ દુકાનો પર ફરી વળ્યું બૂલડોઝર, દુકાનદારો રડી પડ્યા

નવસારીની અંબિકા નદીના બ્રિજ પર પડી મોટી તિરાડ, અધિકારીએ કહ્યું- ડરવાની જરૂર નથી, બ્રિજ વાહન વ્યવહાર માટે સુરક્ષિત છે

શું શરદ પવાર પાર્ટીમાં તોડફોડ થાય તે પહેલા NDAને સમર્થન આપી દેશે? NCPના ધારાસભ્યોને સાથે લઇ શિંદેની ઓફિસે ગયા

વૃદ્ધાવસ્થામાં સંભાળ ન રાખતા બાળકો પાસેથી મિલકત પાછી મેળવવાનો માતા-પિતાને અધિકાર: હાઈ કોર્ટ

સુરતમાં ખાડીપૂરનું સોલ્યૂશન લાવવા CMએ 500 કરોડ ફાળવ્યા, હર્ષ સંઘવીએ કહી દીધું- જરૂર લાગે તો ફોજદારી પગલા પણ ભરાશે

13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને 1.62 કરોડ રૂપિયા રોકડા… રિશ્વતખોર લલિત કુમારની કહાની

દરરોજ આ 51 કરોડ કોલનો જવાબ કોઈ નથી આપતું, Truecaller-TRAI આમને-સામને

લોન્ચ થઇ ગઇ Nissan Tekton, સ્ટાઇલિશ ડિઝાઇન સાથે મળશે પ્રીમિયમ ફીચર્સ; જાણો શું છે કિંમત

આંખની સારવારમાં ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરતી ફરિયાદ કોર્ટે રદ કરી

14 વર્ષની નોકરી પછી છુટા કરી દીધા, 56 વર્ષની ઉંમરે ડિલિવરી બોય બનેલા વડીલની કરુણ વાર્તા થઇ વાયરલ

દેશ – India

અમદાવાદમાં સ્ટેડિયમ માટે રસ્તો પહોળો કરવા 50થી વધુ દુકાનો પર ફરી વળ્યું બૂલડોઝર, દુકાનદારો રડી પડ્યા

અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. RDP અને TP મુજબ, આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા…

ગુજરાત

અમદાવાદમાં સ્ટેડિયમ માટે રસ્તો પહોળો કરવા 50થી વધુ દુકાનો પર ફરી વળ્યું બૂલડોઝર, દુકાનદારો રડી પડ્યા

અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. RDP અને TP મુજબ, આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા…

રાજનીતિ

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે FIR દાખલ કરી. ફરિયાદી, જસપ્રીત સિંહ ઉર્ફે જસ્સીએ આરોપ લગાવ્યો હતો કે, પંજાબ સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ તેમના પર CM ભગવંત માનના…

બોલીવૂડ- Entertainment

હેલ્થ

પગના દુ:ખાવા માટે રૂ. 24માં બે બામ ખરીદેલા, પણ ડબ્બા ખાલી નીકળ્યા; 5 વર્ષ કેસ લડ્યો… હવે મળશે આટલું વળતર

રકમ ભલે માત્ર ₹24 હતી, પરંતુ મુદ્દો ગ્રાહક અધિકારો અને ન્યાયનો હતો. કાનપુરના રહેવાસી સુધીન્દ્ર મિશ્રાને બે ખાલી બામના ડબ્બાના કેસમાં લગભગ પાંચ વર્ષ સુધી કાનૂની લડાઈ લડી. આખરે, તેમની મહેનત રંગ લાવી, અને જિલ્લા…

error: Content is protected !!