fbpx

Latest News

ગ્રાહકોએ કહ્યું- ‘ઇથેનોલવાળા પેટ્રોલના ભાવ ઘટાડો’; સરકારે કહ્યું- ‘તેને બનાવવામાં વધારે ખર્ચ થાય છે.’

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

પાંચમી T20Iમાં વૈભવને ન રમાડવાનું કારણ આપતા શ્રેયસ ઐય્યરે કહ્યું, ‘હું એકલો જ એવો હતો જે…’

6 વર્ષથી જેલમાં બંધ ઉમર ખાલિદને જામીન કેમ નથી મળ્યા? CJI સૂર્યકાંતે જણાવ્યું કે આવા કેસોમાં શું કરવું જોઈએ

બે બંધારણીય નિયમો, વસ્તી ગણતરીનો મુદ્દો; 850 બેઠકોકરવામાં NDAને કંઈ સમસ્યા નડે છે?

રોકાણકારોના 50 કરોડ રૂપિયા લઈને પતિ-પત્ની સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા ગયા, 3 અઠવાડિયાથી ગુમ

સુપ્રીમ કોર્ટ CJIને ગાળો દેનારો પ્રબલ પ્રતાપ કોણ છે? જાણી લો આ વ્યક્તિની પુરી માહિતી

દેશ – India

ગ્રાહકોએ કહ્યું- ‘ઇથેનોલવાળા પેટ્રોલના ભાવ ઘટાડો’; સરકારે કહ્યું- ‘તેને બનાવવામાં વધારે ખર્ચ થાય છે.’

E20, એટલે કે 20 ટકા ઇથેનોલ વાળું પેટ્રોલ આવવાથી લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા. ઘણા લોકોએ દાવો કર્યો કે તેનાથી તેમના વાહનનું માઇલેજ ઓછું થયું. કેટલાકે કહ્યું કે ઇથેનોલ તેમના વાહનના પાર્ટ્સને…

ગુજરાત

ગ્રાહકોએ કહ્યું- ‘ઇથેનોલવાળા પેટ્રોલના ભાવ ઘટાડો’; સરકારે કહ્યું- ‘તેને બનાવવામાં વધારે ખર્ચ થાય છે.’

E20, એટલે કે 20 ટકા ઇથેનોલ વાળું પેટ્રોલ આવવાથી લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા. ઘણા લોકોએ દાવો કર્યો કે તેનાથી તેમના વાહનનું માઇલેજ ઓછું થયું. કેટલાકે કહ્યું કે ઇથેનોલ તેમના વાહનના પાર્ટ્સને…

રાજનીતિ

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે FIR દાખલ કરી. ફરિયાદી, જસપ્રીત સિંહ ઉર્ફે જસ્સીએ આરોપ લગાવ્યો હતો કે, પંજાબ સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ તેમના પર CM ભગવંત માનના…

બોલીવૂડ- Entertainment

હેલ્થ

પગના દુ:ખાવા માટે રૂ. 24માં બે બામ ખરીદેલા, પણ ડબ્બા ખાલી નીકળ્યા; 5 વર્ષ કેસ લડ્યો… હવે મળશે આટલું વળતર

રકમ ભલે માત્ર ₹24 હતી, પરંતુ મુદ્દો ગ્રાહક અધિકારો અને ન્યાયનો હતો. કાનપુરના રહેવાસી સુધીન્દ્ર મિશ્રાને બે ખાલી બામના ડબ્બાના કેસમાં લગભગ પાંચ વર્ષ સુધી કાનૂની લડાઈ લડી. આખરે, તેમની મહેનત રંગ લાવી, અને જિલ્લા…

error: Content is protected !!