fbpx

Latest News

પ્રાંતિજના પઠાણ ફરહાન ખાને ધોરણ-10માં મેળવી શાનદાર સફળતા

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા કેજરીવાલના કેસમાંથી ખસી ગયા અને કેજરીવાલને ઝટકો પણ આપ્યો

ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!

કેરળમમાં કોંગ્રેસની જીતના હીરો VD સતીસન CM બનશે; અહીં જાણો તેમની રાજકીય સફર કેવી રીતે આગળ વધી

પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, ‘આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..’

દિલ્હીમાં ‘વર્ક ફ્રોમ હોમ’નો આદેશ લાગુ, કામના સમયમાં ફેરફાર સહિત ઘણી જાહેરાતો

કોણ છે બંગાળના એકમાત્ર મહિલા મંત્રી અગ્નિમિત્રા પોલ, જેમના પર 23 ફોજદારી કેસ છે

2027 સુધીમાં E21 ઇંધણ આવી શકે છે, પેટ્રોલમાં ઇથેનોલની માત્રા વધશે! સરકારની યોજના શું છે

દેશ – India

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા કેજરીવાલના કેસમાંથી ખસી ગયા અને કેજરીવાલને ઝટકો પણ આપ્યો

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે (14 મે) કથિત લિકર પોલિસી (આબકારી નીતિ) કેસની સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી…

ગુજરાત

પ્રાંતિજના પઠાણ ફરહાન ખાને ધોરણ-10માં મેળવી શાનદાર સફળતા

પ્રાંતિજના પઠાણ ફરહાન ખાને ધોરણ-10માં મેળવી શાનદાર સફળતા      તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-10 બોર્ડ પરીક્ષાના પરિણામોમાં પ્રાંતિજ બહારકોટ મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી પઠાણ ફરહાન ખાન ઇરફાન ખાને ઉત્કૃષ્ટ પ્રદર્શન…

રાજનીતિ

બોલીવૂડ- Entertainment

ઈરાનમાં જન્મેલી અભિનેત્રી મંદાના કરીમી 16 વર્ષે ભારતને છોડશે, કાયમ માટે અલવિદા કહી દીધું

રિયાલિટી શો ‘લોકઅપ’ અને નેટફ્લિક્સ ફિલ્મ ‘થાર’માં જોવા મળેલી જાણીતી અભિનેત્રી મંદાના કરીમીએ સત્તાવાર રીતે ભારત છોડવાની જાહેરાત કરી છે. મંદાનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ‘Ask Me Anything’ (AMA) સેશન દરમિયાન ચાહકો સાથે…

હેલ્થ

શું કોરોના જેવી મહામારી બનશે હંતા વાયરસ, WHOએ જણાવી બધી માહિતી, 12 દેશોને એલર્ટ પણ કર્યા

આર્જેન્ટિનાથી રવાના થયેલા ડચ ક્રૂઝ જહાજ ‘MV Hondius’માં ફેલાયેલા હંતાવાયરસના પ્રકોપે વિશ્વભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જહાજ પરના ઘણા મુસાફરો ગંભીર રીતે બીમાર પડ્યા હતા, જેમાંથી ત્રણના જીવ ગયા છે. તેને…

error: Content is protected !!