fbpx

આ ગામની અંદર રાવણ દહન થતું નથી, બાળકોને લંકેશની સ્ટોરી સંભળાવે છે

Spread the love

આખા દેશમાં આજે દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે અને રાવણ દહનના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવેલા છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આપણા દેશમાં એક ગામ એવું છે જ્યા લોકો રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરતા નથી. અહીંના લોકો એકબીજાને રામ-રામ પણ કહેતા નથી, અહીંના લોકો રાવણ વિશે ઘસાતું સાંભળી શકતા નથી. દાદી-નાની પણ તેમના બાળકોને રામની સ્ટોરી નહીં પણ રાવણની સ્ટોરી સંભળાવે છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલા બૈજનાથ ગામમાં ઘરે ઘરે રાવણની જ સ્તુતિ થાય છે. અહીં ભગવાન શિવનું મંદિર બૈજનાથ પણ આવેલું છે. જો તમે ભૂલથી રાવણ બોલો તો ગામના લોકો ગુસ્સે થઇ જાય અને કહે, રાવણ નહીં રાવણજી બોલો. જો ટીવી જોતા જોતા રાવણને લગતા કોઇ ન્યૂઝ આવે તો ગામના લોકો ટીવી પણ બંધ કરી દે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!