fbpx

પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇઓનું સ્નેહ સંમેલન યોજાયુ

Spread the love


પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇઓનું સ્નેહ સંમેલન યોજાયુ
– તેજસ્વી તારલાઓ નુ સન્માન તથા વિશિષ્ટ વ્યક્તિ ઓનુ સન્માન કરવામા આવ્યુ

  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇ- બહેનોનુ સ્નેહ સંમેલન અને સામાન્ય સભા યોજાઈ હતી જેમા સમાજ ના તેજસ્વી તારલાઓનુ  તથા વિશિષ્ટ વ્યક્તિ ઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ


      પ્રાંતિજ ત્રિવેદી મેવાડા વાડી ખાતે પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મસમાજ નો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમા બ્રહ્મસમાજ ના તેજસ્વી તારલાઓ નુ ઈનામ આપી સન્માન કરવામા આવ્યુ હતુ તો સમાજ ના વિશિષ્ટ વ્યક્તિ ઓનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ તો બ્રહ્મ સમાજ ના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બાદમા સામાન્ય સભા યોજાઈ હતી તો આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ પંડયા આશિષ કુમાર મનુભાઇ , ઉપપ્રમુખ યોગેશભાઇ એન.રાવલ , ઉપપ્રમુખ રાકેશભાઇ પી.જોષી , મહામંત્રી પ્રયાગભાઇ ત્રિવેદી , મંત્રી સુનિલભાઇ એન.પંડયા , સહમંત્રી નયનકુમાર જે.ભટ્ટ , કોષાધ્યક્ષ જિજ્ઞશ એમ.જોષી , મધુભાઇ રાવલ , તપેન્દ્રભાઇ રાવલ , ગૌતમભાઇ રાવલ , હર્ષદભાઈ રાવલ (લાંબા) સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો નવી કારોબારી તથા પ્રમુખ ની વરણી કરવામા આવી હતી જેમા પ્રમુખ તરીકે રાકેશભાઇ પી.જોષી ની વરણી કરવામા આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!