fbpx

તલોદ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કમળ પુજા

Spread the love

તલોદ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કમળ પુજા

  • પુજારી સહિત સોસાયટી ના રહીશો દ્રારા સોમવાર ના દિવસે કમળ પુજા
  • બિલીપત્ર અભિષેક અને જલાભિષેક પુજા કરવામા આવી

સાબરકાંઠા જિલ્લા ના તલોદ રાધે સોસાયટી મા આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર ને લઈ ને કમળ પુજા કરવામા આવી

તલોદ રાધે સોસાયટીમા આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ ને લઈ ને શિવ ભક્તો દ્રારા કમળ પુજા કરવામા આવે છે તો સોસાયટી ના રહીશો તથા શિવ ભકતો દ્રારા બિલીપત્ર અભિષેક તથા જલાભિષેક જેવી પુજા અર્ચના કરવામા આવી છે તો શ્રાવણ માસના ત્રીજા સોમવારે મંદિર ખાતે સવારના ૩•૩૦ કલાકે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ના પુજારી નિતીનભાઇ રાવલ તથા રાધે સોસાયટી ના રહીશો તથા શિવ ભકતો દ્રારા કમર પુજા અભિષેક થી પુજા અર્ચના કરવામા આવી હતી

error: Content is protected !!