fbpx

પદ્મ વિભૂષણ રતન ટાટા ગુજરાતને શું આપીને ગયા?

Spread the love

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લીધી છે, પરંતુ  અમે તમને એ માહિતી આપીશું કે, રતન ટાટા ગુજરાતને શું આપીને ગયા છે?

રતન ટાટા વાઇબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હતા તે વખતે તેમણે કહેલું કે It is Stupid, If You Are Not In Gujarat.

 એ પછી ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ વખતે માહિતી આપી હતી કે, જમશેદજી ટાટાએ તેમના જન્મ સ્થાન નવસારીથી ટાટા ગ્રુપની શરૂઆત કરી હતી. ટાટા ગ્રુપ  ગુજરાતમાં 50,000 કરતા વધારે લોકોને રોજગારી પુરી પાડે છે. 1939માં ટાટા કેમિકલની શરૂઆતની સાથે  ટાટાની ગુજરાતમાં ઉપસ્થિતિ થઇ હતી. એ સિવાય સાણંદમાં નેનો પ્લાન્ટ અને હવે સાણંદમાં EV ફેકટરી, ટાટા મોટર્સ જેવી અનેક કંપનીઓ છે. ધોલેરામાં સેમી કંડકટર પ્લાન્ટ માટે 91,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!