fbpx

ગીર ઇકો સેન્સીટીવ ઝોન શું છે? જેનો આખા સૌરાષ્ટ્રમાં વિરોધ થઇ રહ્યો છે

Spread the love

ગુજરાતના ગૌરવ સમાન એશિયાટીક લાયનની સુરક્ષા માટે ગુજરાત સરકાર ગીર ઇકો સેન્સીટીવ ઝોન ઘોષિત કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, પરંતુ તેનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.

ખેડુતોને એવો ડર છે કે ખેતીના કામથી માડીંને બાંધકામ સુધી દરેક બાબતો માટે વન વિભાગની મંજૂરી લેવી પડશે. ખેડુતોએ પોતાના જ ખેતરમાં કુવો કે બોર ખોદવા માટે વન વિભાગની ઓફિસે ધક્કા ખાવા પડશે. બધી બાબતોમાં વન વિભાગનું નિયત્રંણ આવી જશે.

લોકોનું કહેવું છે કે, સિંહોની રક્ષા માટે આખી સૌરાષ્ટ્રની જનતા પડખે છે, પરંતુ વનવિભાગની કનડગત વધશે એ બિલકુલ નહીં ચાલે. ભાજપના જ પાંચેક ધારાસભ્યો પણ આનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાત સરકાર અત્યારે બેકફુટ પર આવી ગઇ છે.

વન વિભાગે  ગીર ઇકો સેન્સીટીવ ઝોન માટે 40 મુદ્દા રજૂ કર્યા છે, જેમાંથી કેટાલાંક મુદ્દાઓ એવા છે જેનાથી લોકોને ફાયદો થઇ શકે છે, પરંતુ સ્થાનિક લોકો બિલકુલ માનવા તૈયાર નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!