fbpx

પ્રાંતિજના તાજપુરમાં જોગણી માતાજીનો નવ મો પાટોત્સવ ઉજવાયો

Spread the love

પ્રાંતિજના તાજપુરમાં જોગણી માતાજીનો નવ મો પાટોત્સવ ઉજવાયો
– હવન પુજા સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
– તાજપુર સહિત આજુબાજુ ના ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા


   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર માં જોગણી માતાજીનો નવ મો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં માતાજીના મંદિરે હવન પૂજા કરવામાં આવી હતી જેમાં ચૌધરી ધવલભાઈ બાબુભાઈ હવન પૂજા માં બેસી ધર્મ લાભ લીધો હતો ભૂદેવો દ્રારા વિધિવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી પ્રસાદ લઇ ને ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!