fbpx

ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

Spread the love
ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

રાજ ઠાકરેના એક નિવેદન અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ આપેલી પ્રતિક્રિયાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થયઇ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી ફરી ભેગા થઇ શકે છે.

જો કે, સવાલ એ છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કદાચ ભેગા પણ થઇ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

જાણકોરાનું કહેવું છે કે, ઉદ્ધવની શિવસેના  UBT અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંને માટે અત્યારે અસ્તિત્વનો સવાલ છે. હવે જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે બંને માટે આ ચૂંટણી જ એક માત્ર આશા છે. જાણકારોનું કહેવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થઇ જાય તો પણ મહારાષ્ટ્રના રાજકારણ પર કોઇ મોટી અસર ન થાય. જો કે કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થાય તો સત્તાધારી પાર્ટી માટે મોટો માથાનો દુખાવો બની જશે.

error: Content is protected !!