fbpx

કેનેડાની સરકારે ઓપન વર્ક પરમીટમાં બદલાવ કર્યો, શું ભારતીયોને ફાયદો થશે?

Spread the love

જસ્ટીન ટુડોએ કેનેડાના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી કેનેડાની સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેને કારણે ભારતીય સ્ટુડટન્સ અને કામ કરનારા લોકોને ફાયદો થશે. કેનેડાની સરકારે ઓપન વર્ક પરમીટના નિયમોમાં બદલાવ કર્યો છે જેનો 21 જાન્યુઆરી 2025થી અમલ થશે.

 આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના જીવનસાથી માટે કેનેડાએ ઓપન વર્ક પરમીટમાં બદલાવ કર્યો છે.

ઓપન વર્ક પરમીટમાં કરાયેલા સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વખતે અથવા કામ કરતી વખતે પોતાના જીવનાસાથીને કામ કરવા માટે કેનેડા લાવી શકશે.

નવી ઓપન વર્ક પરમીટ માસ્ટર પ્રોગામ્સ, પી.એચ.ડી પ્રોગામ અથવા પ્રોફેશનલ કાર્યક્રમો માટે રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવન સાથી સુધી મર્યાદીત છે. ફેમીલી ઓપન વર્ક પરમીટ પણ વિદેશી કર્મચારીના જીવન સાથી સુધી મર્યાદિત રહેશે.

error: Content is protected !!