fbpx

પ્રાંતિજ ના વાધપુર ખાતે પાટોત્સવ યોજાયો

Spread the love

પ્રાંતિજ ના વાધપુર ખાતે પાટોત્સવ યોજાયો
         


પ્રાંતિજ ના વાઘપુર ખાતે ઓરડા પરિવાર દ્વારા  કુળદેવી નાગણેશ્વરી માતાજી અને મહાકાળી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.    

             
                      આ મહોત્સવ માં મુખ્ય યજમાન તરીકે રાઠોડ વિકીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ એ લાભ લીધો હતો તેમજ ભૂદેવ દ્વારા યજમાનોને પૂજા વિધિ કરવામાં આવી હતી તો મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનો , ગ્રામજનો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , મહાવીરસિંહ રાઠોડ  તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આ પ્રસંગ ને સફર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!