fbpx

રંગ ઇન્ટરનેશનલ સ્કૂલની તિરંગા યાત્રા

Spread the love

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઈ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ 13/08/2024ના રોજ દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા શાળાના આચાર્ય તેમજ સહ કર્મચારીઓ દ્વારા તિરંગા યાત્રા થઈ, જેમાં શાળા તિરંગાથી ઝળહળી ઉઠી. આ અભિયાન અંતર્ગત સ્વતંત્ર દિનની ઉજવણી પૂર્વે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ જાગૃત થાય તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી.

error: Content is protected !!