fbpx

પ્રાંતિજ ખાતે કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો

Spread the love

પ્રાંતિજ ખાતે કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો
– હિન્દુ સંગઠન દ્રારા નવીન કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ભાંખરીયા પોલીસ ચોકી પાસે હિન્દુ એકતા સંગઠન દ્રારા નવીન કેસરીયો ધ્વજ લહેરાવામા આવ્યો


      પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પોલીસ ચોકી સર્કલ પાસે પ્રાંતિજ ખાતે કાર્યરત હિન્દુ સંગઠન દ્રારા ખંડીત થયેલ ધ્વજ ને પુજા વિધી સાથે પુન સ્થાપિત કરવામા આવ્યો અને ફરી નવો કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો હતો તો આ પ્રસંગે હિન્દુ એકતા સંગઠન ના મેહુલસિંહ , મહેન્દ્રસિંહ , રણજીતસિંહ , બબ્લુ ભાઇ , મીલનભાઇ કડીયા , ભગવતીબેન પટેલ , સંદીપભાઇ શાહ સહિત સંગઠન ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કેસરીયો ધ્વજ લહેરાવ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!