fbpx

પ્રાંતિજ ના મજરા ખાતે માં દીકરા નું હાર્ટ એટેક થી  મોત

Spread the love

પ્રાંતિજ તાલુકામા હાર્ટ એટેક થી કુલ ત્રણ ના મોત નિપજ્યા
પ્રાંતિજ ના મજરા ખાતે માં દીકરા નું હાર્ટ એટેક થી  મોત
– બોરીયા સીતવાડા મા પણ હાર્ટ એટેક થી એક ઇસમ નુ મોત
– માતા-પુત્ર નુ હાર્ટ એટેક થી મોત નિપજયુ
– માતા-પુત્ર ના મોત ના સમાચાર લઈ ને સંગાસંબધીઓ સહિત ગામ શોક નુ મોજુ ફરી વળ્યુ

                     

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ખાતે એકજ દિવસ મા માતા-પુત્ર નુ હાર્ટ એટેક થી મોત થતા પરિવાર સહિત ગ્રામ મા શોકનુ મોજુ ફરી વળ્યુ

પ્રાંતિજ ના મજરા ખાતે રહેતા શંકાબા ને પેટ માં દુઃખ ઉપાડતા તાબડતોબ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેવોનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ ત્યારે તેજ સમયે તેમના પુત્ર નું પણ હાર્ટ એટેક ના હુમલા થી મોત થયું હતું તો એક જ પરિવારના ના બે સભ્યો નું મોત થતાં સમસ્ત ગામમાં શોક નું મોજું ફરી વળ્યુ હતું  તો પ્રાંતિજ ના બોરીયા સીતવાડા ખાતે પણ આધેડ તખતસિંહ ગાભુસિંહ રાઠોડ ને પણ એટેક આવતા તેવુ પણ સારવાર મળે તે પહેલાજ તેવોનુ ધરે જ મોત નિપજયુ હતુ તો તાલુકામા એક દિવસે હાર્ટ એટેક થી ત્રણ લોકો ના મોત નિપજયા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!