fbpx

પ્રાંતિજ ના અનવરપુરા પાસે આવેલ ગરનાળા મા ગાબડુ પડ્યુ

Spread the love

પ્રાંતિજ ના અનવરપુરા પાસે આવેલ ગરનાળા મા ગાબડુ પડ્યુ
– સુજલામ સુફલામ કેનાલ ઉપર બનેલ ગરનાળા મા ગાબડુ પડયુ
– મોટા ભાગના વાહન ચાલકો ટોલટેક્સ બચાવવા માટે અહીથી પ્રસાર થાય છે
– ગાબડુ પડતા વાહન ચાલકો સહિત ગામજનો મા ભંય નો માહોલ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના અનવરપુરા પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલ ઉપર બનાવેલ ગરનાળા પાસે ગાબડુ પડયુ


પ્રાંતિજ થી અનવરપુરા જતા અનવરપુરા રોડ ઉપર આવેલ સુજલામ સુફલામ કેનાલ ઉપર બનાવેલ ગરનાળા ની બાજુમા ગાબડુ પડયુ છે તો મોટા ભાગ ના વાહન ચાલકો ટોલટેક્સ બચાવાને લઈ ને અહીંથી દિવસ દરમ્યાન હજારો ની સંખ્યામા અહીંથી વાહનો પ્રસાર થાય છે અને ગાબડુ પડવાને લઈ ને હાલતો ગરનાળા ઉપર થી પ્રસાર થતા વાહન ચાલકો મા ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્રારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી ગ્રામજનો તથા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!