fbpx

પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે ભગવો ધ્વજ બદલવામા આવ્યો

Spread the love

પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે ભગવો ધ્વજ બદલવામા આવ્યો
– જન્માષ્ટમી પર્વ ને લઈ ને નવીન ધ્વજ બદલવામા આવ્યો
– હિન્દુ સંગઠન દ્રારા નવીન કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઈવેઆઠ ત્રણ રસ્તા પાસે હિન્દુ સંગઠન દ્રારા નવીન કેસરીયો ધ્વજ બદલાવા આવ્યો હતો જેમા હિન્દુ સંગઠન ના પ્રમુખ મંત્રી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


   પ્રાંતિજ ખાતે હિન્દુ સંગઠન દ્રારા પ્રાંતિજ નેશનલ હાઈવેઆઠ ત્રણ રસ્તા ઉપર લગાવવામા આવેલ ભગવા ધ્વજ ને જન્માષ્ટમી ના પાવન દિવસ ને લઈ ને કુમકુમ તિલક પુજા કરી નવીન કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો હતો જેમા આ પ્રસંગે  મેહુલસિંહ , મહેન્દ્રસિંહ  , સંદીપભાઇ શાહ , ગોવિંદભાઇપટેલ , ભગવતીબેન પટેલ , મિલનભાઇ કડીયા સહિત સંગઠન ના કાર્યકરો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવો કેસરીયો ધ્વજ બદલવામા આવ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!