fbpx

જૈન મુનિએ વડોદરા વિશે એવું શું કહ્યું કે હોબાળો મચી ગયો

Spread the love

વડોદરા છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે કારણકે 12 ઇંચ વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળવાને કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને લોકોએ ભાજપ નેતાઓ સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. હવે એક જૈન મુનિએ ભાજપના નેતાઓની સામે નિવેદન આપીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.

દિગબંર જૈન મુનિ સુર્યસાગર મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેમણે કહ્યું કે, વડોદરાએ ગુજરાતનો સૌથી મોટો કરપ્શનનો અડ્ડો બની ગયું છે. મુનિએ કહ્યું કે, પહેલાં વડોદારમાં 35 જેટલાં તળાવો હતા અને ચોમાસાના વરસાદનું પાણી આ તળાવોમાં ચાલ્યું જતું હતું એટલે પૂરની સ્થિતિનો સામનો નહોતો કરવો પડતો. પરંતુ વડોદરાના રાજકારણીઓએ આ તળાવો બિલ્ડરોનો ખવડાવી દીધા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!