fbpx

પ્રાંતિજ ના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહન ની ટક્કર થી પદયાત્રી નું મોત

Spread the love

મા અંબાના દર્શન કરી ધરે જઈ રહેલ ખેડા જિલ્લાના આધેડ પદયાત્રી નુ અકસ્માત મા મોત
પ્રાંતિજ ના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહન ની ટક્કર થી પદયાત્રી નું મોત
– રાત્રી દરમ્યાન અકસ્માત સર્જી મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહન ની ટક્કર થી ખેડા જિલ્લા ના પદયાત્રી નુ મોત નિપજયુ


   પ્રાંતિજ ના રસુલપુર ખાતે ૧૨ મી સપ્ટેમ્બર ના રાત્રીના દોડ કલાકે ખેડા જિલ્લાના સંધ ના પદયાત્રી અંબાજી  દર્શન કરી સાથે લઈ ગયેલ ટ્રેક્ટર ટોલી સાથે પરત આવતા હતા તે દરમ્યાન પ્રાંતિજ ના રસુલપુર ચોકડી  ની સામે રહેલ વિસામા મા રાત્રી ના ચા પીવા જતા રોડ કોસ કરતા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યો વાહન ચાલક પોતાના કબજા નુ વાહન ફુલ ફાસ્ટ હંકારી લાવી રોડ કોસ કરી ને સામે જતા પદયાત્રી  રાર્યસન ભાઇ પુજાભાઇ ગોહિલ ગામ- મલી વદર , તાલુકો વસો, જિલ્લો- ખેડા ને ટક્કર મારી અડફેટે લેતા તેવોનુ ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ અને અકસ્માત ને લઈ ને લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ના પરેશભાઇ સહિત દોડી આવ્યા હતા પણ ખેડા ના આધેડ નુ મોત નિપજયુ હતુ તો આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને કરતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!