fbpx

પ્રાંતિજ ના રાસલોડ ગ્રામજનો દ્રારા પદયાત્રીઓ માટે વિસામો બન્યો હતો

Spread the love

પ્રાંતિજ ના રાસલોડ ગ્રામજનો દ્રારા પદયાત્રીઓ માટે વિસામો બન્યો હતો
– ચા-નાસ્તા , ભોજન સાથે ન્હાવા માટે ગરમ પાણી
–  રાત્રી રોકાણ ની પણ વ્યવસ્થા કરવામા આવી હતી
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના જેસગપુરા પાસે સેવાહી ધર્મ સાથે રાસલોડ સમસ્ત ગ્રામજનો દ્રારા અંબાજી જતા પદયાત્રીઓ માટે બધીજ સુવિધાઓ સાથે વિસામો તૈયાર કરવામા આવ્યો હતો

   અંબાજી જતા પદયાત્રીઓ માટે પ્રાંતિજ ના જેસપુરા ખાતે ચા-નાસ્તો , ભોજન ન્હાવા માટે ગરમ પાણી તથા રાત્રીના રોકાણ માટે અને દવાઓની સગવડ પુરી પાડતો વિસામો બનાવવા આવ્યો હતો જેમા રાસલોડ સમસ્ત ગ્રામજનો દ્રારા સેવાહી ધર્મ સાથે પદયાત્રીઓની સેવાઓ પુરી પાડવામા આવી હતી તો સમસ્ત ગામજનો દ્રારા વિસામા પોતાની યથાશક્તિ પ્રમાણે સેવાઓ આપી હતી તો રાસલોડ સમસ્ત ગામજનો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!