fbpx

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામા આવી
– રાઠોડ સમાજ ના લોકો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત
– એક દિવસીય કાર્યક્રમ યોજાયો
– હવન પુજા સહિત કથા નુ આયોજન કરવામા આવ્યુ હતુ
– શ્રી નાગણેશ્વરી યુવક મંડળ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ખાતે આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ના સ્થાપના દિન ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામા આવી


   

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ પલ્લાચર પ્રાથમિક શાળાની પાસે આવેલ વાધપુરીયો વાસ ખાતે આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ના સ્થાપના દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે દરવર્ષ ની જેમ આ વર્ષેપણ શ્રી નાગણેશ્વરી યુવક મંડળ દ્રારા કરવામા આવી હતી જેમા મંદિર ખાતે હવન પુજા સહિત ભગવાન સત્યનારાયણ ની કથા નુ પણ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો પલ્લાચર ખાતે રહેતા રાઠોડ સમાજ ના લોકો સહિત ગ્રામજનો સહિત આજુબાજુમાંથી ધર્મપ્રેમી લોકો સ્થાપના દિનને લઈ ને ઉપસ્થિત રહીને માતાજી ના દર્શન કરી હવન કથા નો લાભ લઈ ને ધન્યતા અનુભવી હતી તો દરવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી નાગણેશ્વરી યુવક મંડલ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!