





સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ત્રણ રસ્તા રેલ્વે ઓવરબ્રીજ ઉપર કામ ચાલુ થતા ડાયવર્ઝન આપ્યા બાદ એકપછી એક અકસ્માતો નો સીલસીલો યથાવત છે તો બીજી બાજુ અમદાવાદ થી કેરી ભરીને એમપી જઈ રહેલ પીકઅપ ડાલુ ઓવરબ્રીજ ની દિવાલ પાસે થી જઇ રહ્યુ હતુ તે દરમ્યાન દિવાલ પાસે માટી કામ નબળુ હોય ભુવો પડતા જેને લઈ ને ડાલા નો એક ભાગ રાત્રી ના એક વાગે ભુવા ની અંદર ધુસી ગયો હતો તો કેન બોલાવી ને પીકઅપ ડાલુ બહાર કાઢયુ હતુ
