fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ ની ઉજવણી કરવામા આવી
– ગુરૂના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
– વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા સંતો-મહંતોની પૂર્જા કરવામા આવી
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા ગુરૂ પૂર્ણિમા ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી


   પ્રાંતિજ ખાતે ગુરૂ પૂર્ણિમા ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી જેમા પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા પુજય સંતો મહંતો ની પુજા અર્ચના કરવામા આવી હતી જેમા પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર ના મહંત પ્રાણજીવનદાસજી , હરીચરણદાસજી મહારાજ , અભિપ્સાબા , અરૂણ મહારાજ  તથા પ્રાંતિજ જબરેશ્વર મહાદેવ મંદિર ના પુજારી ને ફુલહાર પહેરાવી પુજા અર્ચના કરવામા આવી હતી તો આ પ્રસંગે આ પ્રસંગે વિભાગ સમરસતા પ્રમુખ  નટુભાઈ બારોટ, પ્રખંડ મંત્રી  કિશોરસિંહ કુમ્પાવત, ધમૉચાયૅ પ્રમુખ  દુષ્યંતભાઈ પંડયા, ધમૅપ્રસાર પ્રમુખ  સુનિલભાઈ કડીયા,  મેહુલભાઈ પટેલ,  પ્રતિકભાઈ રાવલ,  રામસિંહ ડાભી,  મુકેશભાઈ સોની,  અશ્વિનભાઈ પટેલ,  નિલેશભાઈ શમૉ,  મિલનભાઈ કડીયા અને જી. એસ. પટેલ વગેરે કાયૅકરો હાજર રહ્યા હતા અને સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!