fbpx

Blog

અન્નામલાઈએ નીતિન નબીનને 5 પાનાંનું રાજીનામું સોંપ્યું, ટૂંક સમયમાં નવી પાર્ટીની જાહેરાત કરશે

Post Views: 85 કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સાથ છોડી દીધો છે. અન્નામલાઈએ ભાજપના રાષ્ટ્રીય…

2,172 કરોડની લોન 579 કરોડમાં પતાવટ; સવાલોના ઘેરામાં સરકારી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની NARCL

Post Views: 172 ખાનગી કંપનીઓ દ્વારા કથિત હેરાફેરી અંગે ઘણી ફરિયાદો જોઈ અને સાંભળી હશે. પરંતુ…

મંદિરોમાં રોકાણ કરવાથી માસિક આવક પણ થશે! જાણો શું છે આ ટેમ્પલ બોન્ડ યોજના?

Post Views: 157 મંદિરોમાં દાન કરવાથી તમારા મનને શાંતિ મળે છે. જો એમ હોય, તો આ પગલું…

વૈભવ સૂર્યવંશી હજુ વધુ રેકોર્ડ તોડશે? કુંડળીમાં 4 ગ્રહોના યોગ આપી રહ્યા છે મોટા સંકેત

Post Views: 82 IPL 2026ની સીઝનમાં વૈભવ સૂર્યવંશીના બેટે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રનનો વરસાદ કર્યો. 15 વર્ષીય સૂર્યવંશીએ 16 ઇનિંગ્સમાં 237.30ના શાનદાર…

શું છે આઇસોબ્યૂટેનોલ, જેને સરકાર ડીઝલ સાથે ભેળવી શકે છે?

Post Views: 82 ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના મોડેલને અનુસરીને સરકાર હવે ડીઝલ સાથે આઇસોબ્યૂટેનોલ ભેળવવાનું ફરજિયાત બનાવી શકે છે.…

માતા ફરીથી લગ્ન કરે તો શું સગીર બાળકોને ભરણપોષણ મળશે? કોર્ટે આપ્યો ચૂકાદો

Post Views: 106 પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓમાં ઘણીવાર બાળકોને નુકસાન થાય છે. આવો જ એક કેસ ઉત્તર…

શું તમિલનાડુમાં MGR અને કરુણાનિધિની જેમ બીજી રાજકીય લડાઈ CM વિજય વિરુદ્ધ અન્નામલાઈ વચ્ચે થવા જઈ રહી છે?

Post Views: 230 તમિલનાડુના ભૂતપૂર્વ BJP પ્રમુખ K. અન્નામલાઈના રાજકીય ભવિષ્ય અંગે અટકળો તેજ થઈ ગઈ છે. અન્નામલાઈના કેટલાક સમર્થકો…

‘ઈદ પર બકરીનો જીવ જતા જોઇ સહન ન થયું…’, બિલાલમાંથી વિશાલ’ બનેલા યુવકની કહાની

Post Views: 172 ઈદ દરમિયાન મુંગા પ્રાણીઓની બલિદાનથી એક મુસ્લિમ યુવક એટલો દુઃખી થયો કે તેણે…

પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી

Post Views: 231 પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી –     પૂનમના પવિત્ર દિવસે યોજાયો કાર્યક્રમ –      વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા          સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ દેસાઈની પોળમાં સ્થિત શ્રી મદન મોહન લાલજી મંદિરે પૂનમના પવિત્ર દિવસે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ-બહેનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા મનોરથ ઉત્સવનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી મદન મોહન લાલજીને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ સમાજના ભક્તોએ ભગવાનના ગુણગાન ગાઈ ભક્તિનો માહોલ સર્જ્યો હતો મંદિર પરિસરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું ઉપસ્થિત ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મનોરથ ઉત્સવના સફળ આયોજન બદલ ભક્તજનો અને આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

Post Views: 271 પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો  સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ  ખાતે  બાવન પરગણા…

error: Content is protected !!