fbpx

પ્રાંતિજ ખાતે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પોતાના ધરે ગણપતિ દાદાનુ સ્થાપન કર્યુ

Spread the love

પ્રાંતિજ ખાતે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પોતાના ધરે ગણપતિ દાદાનુ સ્થાપન કર્યુ
– માટીની મૂર્તિ નુ સ્થાપન કરવામા આવ્યુ
– વાજતે ગાજતે દોડ દિવસ ના ગણપતિ નુ સ્થાપન કરવામા આવ્યુ
– સ્થાપના બાદ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી
– સોસાયટી ના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ ભગવાન વિધ્નહર્તા ને દોડ દિવસ માટે વાજતે ગાજતે ધરે લાવવામા આવ્યા હતા અને સ્થાપન કરી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી


   સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ પોતાના ધરે દોડ દિવસ ના માટી ની મૂર્તિ ના ગણેશ જી ને લાવવામા આવ્યા હતા અને તેવોના પરિવાર દ્રારા વાજતે ગાજતે તેવોના ધરે લઇ જઇ ને ભગવાન વિધ્નહર્તા ની સ્થાપના કરવામા આવી હતી અને દાદાની આરતી ઉતારી હતી તો દાદા ને દોડ દિવસ ધરે લાવીને સવાર સાંજ આરતી પૂજા કરી ભગવાન ગણેશ ને ભાવતા ભોજન જમાડી ધન્યતા અનુભવશે તો આ પ્રસંગે સોસાયટી ના રહીશો સંબંધીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાદાની આરતી ઉતારી તેવોએ પણ ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!