fbpx

પ્રાંતિજ ખાતે સ્વપચ ૠષિ બાપા નો ૬૮ મો વરધોડો નિકળ્યો

Spread the love

પ્રાંતિજ ખાતે સ્વપચ ૠષિ બાપા નો ૬૮ મો વરધોડો નિકળ્યો
– ભકતો દ્રારા ૠષિ  બાપાની ધરેધરે પધરામણી કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ  મંદિરથી પૂ.સ્વપચ ૠષિ  બાપાનો ૬૮  મો વરધોડો નિકળ્યો હતો


     પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવશે પણ સ્વપચ ૠષિ સમાજ દ્રારા રૂષિપંચમી નો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભાદરવાસુદ-પ ને તા.૮|૯|૨૦૨૪ ને રવિવાર નારોજ ૠષિ  મંદિરથી બપોર પછી ૠષિ બાપાનો પાલખી સ્વરૂપે વરધોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ભકતો ના ધરે ધરે બાપા ની પધરામણી કરાવવામાં આવી હતી અને ભકતો દ્વારા આરતી ઉતારી ધન્યતા  અનુભવી હતી જયારે  પ્રાંતિજ તથા આજુબાજુમાં રહેતા રૂષિ સમાજ ના હજારો લોકો મોટી સંખ્યામાં વરધોડામાં ઉપસ્થિત રહ્યાં હતાં  

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!