fbpx

કેજરીવાલે મોહન ભાગવતને 5 સવાલ પુછ્યા, કહ્યું શું PM માટે પણ ઉંમરનો નિયમ લગાવશો?

Spread the love

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીમાં આવેલા જંતર-મંતર ખાતે ‘જનતા કી અદાલત’ કાર્યકર્મ આયોજિત કર્યો હતો. જેમાં તેમણે RSSના વડા મોહન ભાગવતને 5 સવાલો પુછ્યા હતા.

(1) PM મોદી લાલચ આપીને અથવા ED- CBIનો ડર બતાવીને વિપક્ષ નેતાઓને તોડી રહી છે, સરકાર પાડી રહી છે. શું મોહન ભાગવત માને છે કે આ દેશના લોકતંત્ર માટે હાનિકારક છે?

(2) દેશના સૌથી ભ્રષ્ટ્ર નેતાઓને ભાજપે સામેલ કર્યા છે, શું તમે આવી BJPની કલ્પના કરેલી? શું આ પ્રકારની રાજનીતીથી RSS સમંત છે?

(3) શું તમે ક્યારેય પ્રધાનમંત્રી મોદીને કહ્યું કે, તેઓ ખોટો રસ્તો ન અપનાવે

(4) જે પી નડ્ડાએ કહ્યું કે ભાજપને RSSની જરૂર નથી. કેજરીવાલે કહ્યુ કે, RSS તો ભાજપની મા છે તો શું એક દીકરો માને આવું કહે તો તમને દુખ ન થયું? કાર્યકરોને પીડા ન થઇ?

(5) 75 વર્ષની ઉંમરે નિવૃત થવાનો RSS અને ભાજપનો નિયમ છે. શું આ નિયમ પ્રધાનમંત્રી મોદીને પણ લાગૂ પડશે

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!