Blog
ધોની IPLમાં નવી ટીમ માટે રમશે? શું CSK સાથે સંબંધ ખરાબ થયા? અહેવાલમાં કરાયો મોટો દાવો
Post Views: 129 IPLના ઇતિહાસમાં M.S. ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના સંબંધોને સૌથી સફળ અને જૂની ભાગીદારીમાંની…
પ્રશાંત કિશોર આગામી ચૂંટણી સુધી આશ્રમમાં શિફ્ટ થયા; જણાવ્યો સંપૂર્ણ પ્લાન
Post Views: 30 જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બુધવારે જણાવ્યું હતું કે તેઓ પટનાની બહાર…
હવે IMFએ આપી ચેતવણી! ક્રૂડ ઓઇલ ભારતની ગણતરીઓ બગાડી નાખશે; તેમણે સમજાવ્યું કે આગળ શું કરવું…
Post Views: 85 અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વનો તણાવ ચરમસીમાએ પહોંચ્યા છે, તે વિશ્વ માટે ચિંતાનું કારણ…
શમીને ટીમમાંથી ડ્રોપ કરતા જાફર ગુસ્સે થયો, અજિત અગરકર સામે કહ્યું, ‘એના તર્ક બધા બકવાસ છે….’
Post Views: 92 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બે દિવસ પહેલા અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ અને ODI શ્રેણી…
ગૂગલ અને સેમસંગે સાથે મળીને એવા ચશ્મા લાવી જે ફોટા-વીડિયો એડિટિંગથી લઈને ફૂડ ઓર્ડર કરવા સુધી બધું જ કરી શકશે
Post Views: 128 દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક, ગૂગલે તેના મુખ્ય કાર્યક્રમ, ગૂગલ I/O 2026માં એક સ્માર્ટ ચશ્માનું…
આ કારણે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે; તમારા પર આની ગંભીર અસરો શું હશે!
Post Views: 93 કોઈ પણ દેશના ચલણની મજબૂતાઈ કે નબળાઈ તેના અર્થતંત્રના સ્વાસ્થ્યને દર્શાવે છે. સામાન્ય…
પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
Post Views: 115 પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી– ભડાકિયા ની મહિલાએ…
પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી
Post Views: 90 પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં છેલ્લા ઘણા…
પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન
Post Views: 98 પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન – ભગત નિશાન અગરબતી…
પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે
Post Views: 60 પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે આગામી રવિવારે શ્રી દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સંવત ૨૦૮૨ અધિક જેઠ સુદ-૯, તા. ૨૪ મે ૨૦૨૬ના રોજ અહીં ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તેમજ સમાજના પ્રતિભાશાળી લોકોના સન્માન સમારોહનું આયોજન થશે ધાર્મિક વિધિ મુજબ રવિવારે સવારે સૌપ્રથમ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવશે. ત્યારબાદ મંડપ પ્રવેશ સાથે ૧૧ કુંડી નવચંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. યજ્ઞમાં એક મુખ્ય યજમાન સહિત અન્ય ૧૦ પાટલા યજમાનો દ્વારા પૂજા-અર્ચનાનો લાભ લેવામાં આવશે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાનારા આ યજ્ઞની પૂર્ણાહુતિ મોડી સાંજે બીડું હોમીને કરવામાં આવશે આ પ્રસંગે દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો તેમજ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે આ ધાર્મિક અને સામાજિક બેવડા ઉત્સવને લઈ સમગ્ર જિલ્લાભરમાં તેમજ પંથકના રામી-માળી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જીલ રાવલ સાબરકાંઠા