Post Views: 167 પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓમાં ઘણીવાર બાળકોને નુકસાન થાય છે. આવો જ એક કેસ ઉત્તર…
Author: Zeel Raval
શું તમિલનાડુમાં MGR અને કરુણાનિધિની જેમ બીજી રાજકીય લડાઈ CM વિજય વિરુદ્ધ અન્નામલાઈ વચ્ચે થવા જઈ રહી છે?
Post Views: 305 તમિલનાડુના ભૂતપૂર્વ BJP પ્રમુખ K. અન્નામલાઈના રાજકીય ભવિષ્ય અંગે અટકળો તેજ થઈ ગઈ છે. અન્નામલાઈના કેટલાક સમર્થકો…
‘ઈદ પર બકરીનો જીવ જતા જોઇ સહન ન થયું…’, બિલાલમાંથી વિશાલ’ બનેલા યુવકની કહાની
Post Views: 214 ઈદ દરમિયાન મુંગા પ્રાણીઓની બલિદાનથી એક મુસ્લિમ યુવક એટલો દુઃખી થયો કે તેણે…
પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી
Post Views: 273 પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી – પૂનમના પવિત્ર દિવસે યોજાયો કાર્યક્રમ – વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ દેસાઈની પોળમાં સ્થિત શ્રી મદન મોહન લાલજી મંદિરે પૂનમના પવિત્ર દિવસે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ-બહેનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા મનોરથ ઉત્સવનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી મદન મોહન લાલજીને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ સમાજના ભક્તોએ ભગવાનના ગુણગાન ગાઈ ભક્તિનો માહોલ સર્જ્યો હતો મંદિર પરિસરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું ઉપસ્થિત ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મનોરથ ઉત્સવના સફળ આયોજન બદલ ભક્તજનો અને આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
Post Views: 320 પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે બાવન પરગણા…
પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ
Post Views: 246 પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ – ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાથી ભાજપમાં ખળભળાટ – આજે…
લાખોનો પગાર પણ ઓછો પડતા ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારી 5 લાખની લાંચ લેતો ઝડપાયો, નિવૃત્તિના 8 મહિના બાકી હતા
Post Views: 199 ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાલ આંખ કરી છે.…
કોકરોચ જનતા પાર્ટી ફાઉન્ડર ભારત આવશે: દિલ્હી એરપોર્ટ પર સમર્થકોને…
Post Views: 172 કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જાહેરાત કરતા જણાવ્યું છે કે, તે આગામી 6…
એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ
Post Views: 151 સુરતના વેપારી કેતન પટેલ સાથે રૂ. 3.50 કરોડની છેતરપિંડીના મામલે એશિયન લેબગ્રોન ડાયમંડ…
પેટ્રોલ પંપ પર કારમાં 45 લીટરની ટાંકીમાં 52 લીટરથી વધુ પેટ્રોલ ભરાયું
Post Views: 191 કાનપુરના હર્ષ નગરમાં આવેલા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવામાં કથિત અનિયમિતતા પ્રકાશમાં…