Post Views: 99 CJPના સ્થાપક અભિજીત દીપકે શનિવારે સવારે અમેરિકાથી દિલ્હી પહોંચ્યો હતો. CJP જંતર મંતર પર વિરોધ…
Category: પ્રાંતિજ
gujarati news
પ્રાંતિજ સરકારી આઈટીઆઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Post Views: 240 પ્રાંતિજ સરકારી આઈટીઆઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વિશ્વ પર્યાવરણ…
પ્રાંતિજ ખાતે સી.એચ. દેસાઈ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
Post Views: 177 પ્રાંતિજ ખાતે સી.એચ. દેસાઈ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી– આયુર્વેદિક વૃક્ષો…
પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નૂતન જિનદર્શન સંકુલનું લોકાર્પણ અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
Post Views: 200 પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નૂતન જિનદર્શન સંકુલનું લોકાર્પણ અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન– જિન…
પ્રાંતિજ ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Post Views: 210 પ્રાંતિજ ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના વડવાસા…
પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા મામલે વળાંક
Post Views: 186 પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા મામલે વળાંક– ગાંધીનગર, કમલમ ખાતે સમાધાન– પ્રાંતિજ…
પ્રાંતિજની હેમાંગી શેઠે પીએચ.ડી. સંશોધનમાં મેળવી મોટી સિદ્ધિ
Post Views: 312 પ્રાંતિજની દીકરી હેમાંગી શેઠે સંશોધન ક્ષેત્રે રચ્યો નવો ઇતિહાસ રેડ મરીન એલ્ગીમાંથી સિલ્વર…
પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી
Post Views: 290 પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી – પૂનમના પવિત્ર દિવસે યોજાયો કાર્યક્રમ – વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ દેસાઈની પોળમાં સ્થિત શ્રી મદન મોહન લાલજી મંદિરે પૂનમના પવિત્ર દિવસે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ-બહેનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા મનોરથ ઉત્સવનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી મદન મોહન લાલજીને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ સમાજના ભક્તોએ ભગવાનના ગુણગાન ગાઈ ભક્તિનો માહોલ સર્જ્યો હતો મંદિર પરિસરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું ઉપસ્થિત ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મનોરથ ઉત્સવના સફળ આયોજન બદલ ભક્તજનો અને આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
Post Views: 335 પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે બાવન પરગણા…
પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ
Post Views: 249 પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ – ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાથી ભાજપમાં ખળભળાટ – આજે…