Post Views: 62 રામ મંદિરના ચડાવા ચોરી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની મિલકતો અંગે હવે નવા ખુલાસા…
Category: દેશ – India
દોઢ વર્ષના બાળકને શરદી થઈ, સરકારી ડોક્ટરે એવી દવા લખી આપી જેનાથી આંખોની રોશની ગુમાવી દીધી
Post Views: 74 મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દોઢ વર્ષના એક છોકરાએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી. પિતાએ…
મટન પછી દહીં ખાધું, દંપતીની તબિયત બગડી, પત્નીનો જીવ ગયો
Post Views: 92 મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બાગલાન તાલુકાના આખતવાડે ગામમાં શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગનો કેસ નોંધાયો છે.…
મહેંદીના કોન વેચનારો ગુજરાતી છોકરો આજે WhatsAppનો બોસ બની ગયો
Post Views: 88 ગુજરાતના અમદાવાદાના છોકરાએ કમાલ કરી છે. મહેંદીના કોન વેચ્યા, પાયરેટેડ સીડી વેચી આવા અનેક કામ કર્યા આજે વૉટ્સએપના CEO બની ગયા છે. નામ છે કુનાલ શાહ દુનિયાની દિગ્ગજ ગ્લોબલ કંપનીઓની કમાન સંભાળી રહેલા ભારતીય સીઈઓની યાદીમાં એક નવું નામ ઉમેરાઈ ગયું છે. ભારતીય સ્ટાર્ટઅપ ફાઉન્ડર કુનાલ શાહ હવે વૉટ્સએપના ગ્લોબલ હેડ બનવા જઈ રહ્યા છે. મેટાએ વૉટ્સએપની કમાન કુણાલના હાથમાં સોંપી છે. કુનાલ પાસે ન તો IIT ની ડિગ્રી છે અને ન તો તેઓ IIM માં ભણ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા કુણાલ કોલેજ ડ્રોપઆઉટ છે, જેઓ હવે વૉટ્સએપના બોસ બનવા જઈ રહ્યા છે. મેટા કંપનીએ ફિનટેક કંપની ફ્રીચાર્જ અને CRED ના ફાઉન્ડર કુનાલ શાહને વૉટ્સએપ ના સીઇઓ CEO પદની જવાબદારી સોંપી છે. કુણાલ, જેઓ ક્યારેક મહેંદીના કોન તો ક્યારેક પાયરેટેડ સીડી વેચતા હતા, તેઓ આજે વૉટ્સએપના નવા બોસ બનવા જઈ રહ્યા છે.
CBSEનો નિર્ણય: હાલના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા નહીં
Post Views: 102 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સોમવારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે.…
‘હું 48 લાખ કમાઉ છું, તે 8 લાખ… છતા મારી ગર્લફ્રેન્ડ તેવર દેખાડે છે!’ માઈક્રોસોફ્ટના એન્જિનિયરનું છલકાયું દર્દ
Post Views: 66 કહેવામાં આવે છે કે પ્રેમમાં, અમીરી-ગરીબી કે પૈસાનું કોઈ મહત્ત્વ નથી હોતું; પરંતુ જ્યારે વ્યવહારિક જીવન…
મંત્રી બન્યા પછી નેતાઓ તો શું પરિવારના સભ્યો પણ અમુક વસ્તુઓ નથી કરી શકતા
Post Views: 37 મધ્ય પ્રદેશના CM મોહન યાદવ જમીનના સોદા માટે સમાચારમાં છે. એક અંગ્રેજી અખબારે આરોપ લગાવ્યો…
ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને HDFC બેંકે આપ્યું મોટું પદ
Post Views: 61 HDFC બેંકે તેના ચેરમેનની નિમણૂક અંગે મોટો માસ્ટરસ્ટ્રોક ખેલી દીધો છે. બેંકના બોર્ડે ભૂતપૂર્વ…
‘અયોધ્યામાં જે બન્યું તે શરમજનક’, રામ મંદિરમાં દાનની ચોરી બાદ ચંપત રાયથી VHPએ બનાવી દૂરી
Post Views: 135 અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી અંગે વધી રહેલા પ્રશ્નો વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ…
દોઢ લાખની વસતી ધરાવતા સેશેલ્સની મુલાકાતે PM મોદી બીજીવાર કેમ ગયા? શું છે ભારત માટે આ દેશનું મહત્ત્વ
Post Views: 182 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સની ત્રણ દિવસીય મુલાકાતે છે. 50 વર્ષ જૂના રાજદ્વારી…